Vidyasahayak And Shikshansahayak Recruitment 2024 At Various Places

Vidyasahayak And Shikshansahayak Recruitment 2024 At Various Places

Vidyasahayak And Shikshansahayak Recruitment 2024

Vidyasahayak And Shikshansahayak Recruitment 2024 : નીચે જણાવેલા સંચાલક મંડળો સંચાલિત તેમજ આદિજાતી વિકાસ વિભાગ, ગુ. રા. ગાંધીનગરની માન્યતા પ્રાપ્ત આશ્રમશાળાઓ તથા અપગ્રેડ માધ્ય ઉ. મા. આશ્રમશાળા માટે વિદ્યાસહાયક અને શિક્ષણ સહાયક જગ્યા ભરવા માટે મેરીટ યાદી મુજબના ૧ થી ૩ ક્રમના ઉમેદવાર હાજર ન થતાં ખાલી જગ્યા ભરવા માટે.

મદદનીશ કમિશનરશ્રી (આ.વિ.) રાજપીપળા જિ. નર્મદાના પત્ર ક્રમાંક : મક આ.વિ./ આ.શા./ પુનઃ જાહેરાત/ મંજુરી ૨૦૨૩-૨૪૪ ૪૪૭થી ૪૬૧ તા. ૦૨-૦૩-૨૦૨૪ તથા મદદનિશ કમિશનરશ્રી (આ.વિ.) નર્મદાના પત્ર ક્રમાંક મક આ.વિ./ આ.શા./ એન.ઓ.સી. ૨૦૨૩-૨૪ ૨૮૭૨ થી ૭૬ તા. ૦૨-૧૨-૨૪ તથા ૨૭૭૬ થી ૮૦ તા. ૨૭-૧૦-૨૩ તથા મદદનીશ કમિશનરશ્રીની (આ.વિ.) ભરૂચના પત્ર ક્રમાંકઃ મક આ.વિ. આ.શા./ એન.ઓ.સી./૨૦૨૩- ૨૪૧૮૪૩થી ૧૮૪૭ તા. ૨૭-૧૦-૨૩ તથા ૧૭૯૫ થી ૧૭૬૯ તા. ૧૭-૧૦-૨૩ તથા ૨૧૬૩ થી ૨૧૬૭ તા. ૦૬-૧૨-૨૩ તથા ૧૬૭૪ થી ૧૬૭૮ તા. ૨૫-૦૯-૨૩થી ના વાંધા પ્રમાણપત્ર મળેલ છે.

જે મુજબ વિદ્યાસહાયક, શિક્ષણ સહાયકની ભરતી કરવા માટે જાહેરાતો આપી ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવેલ હતી. પરંતુ જાહેરાત પ્રસિદ્ધ કરવાના નિયમ અનુસાર જાહેરાત પ્રસિદ્ધ થયેલ ન હોય પુનઃ જાહેરાત પ્રસિદ્ધ કરવા આદિજાતિ વિકાસ અધિકારીશ્રી રાજપીપળાના તા. ૨૦-૦૨-૨૪ તથા તા. ૨૬-૦૨-૨૪ તથા તા. ૦૨-૦૩-૨૪ તથા ૦૪-૦૩-૨૪ તથા ૦૬-૦૩- ૨૪ થી સુચના મળતાં નીચે મુજબની આશ્રમશાળાઓની જગ્યાઓ ભરવા લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

Vidyasahayak And Shikshansahayak Recruitment 2024 At Various Places
Vidyasahayak And Shikshansahayak Recruitment 2024
Read More

3 thoughts on “Vidyasahayak And Shikshansahayak Recruitment 2024 At Various Places”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *