Shikshan Sahayak Recruitment 2024
Shikshan Sahayak Recruitment For Sabarkantha Jillo

DETAILS :
ક્રમાંક |
વિગતો |
|---|---|
| 1 | સંસ્થા નામ: શ્રી સાબરકાંઠા જીલ્લા સામાજીક પ્રગતિ મંડળ રીટોડા, મુ.પો. ભેંમપોડા, તા. માલપુર, જી. અરવલ્લી |
| 2 | સંચાલિત: શ્રી હરિ ઓમ મા. અને ઉ.મા. આશ્રમશાળા, પૃથ્વીપુરા (જશવંતપુરા), તા. મેઘરજ, જી. અરવલ્લી |
| 3 | પત્રક સંખ્યા: જા.નં. આ.વિ. મક/એન.ઓ.સી. ૨૦૨૪-૨૫/૧૪૪૯ થી ૧૪૬૦ |
| 4 | પત્ર તારીખ: ૨૭/૦૮/૨૦૨૪ |
| 5 | પત્ર વિષય: ધો. ૯ થી ૧૧ માટે શિક્ષણસહાયક-૪ની ભરતી કરવા માટે એન.ઓ.સી. |
| 6 | અરજી માટે લાયકાત: શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી કરવાની રહેશે |
JOB DETAIS :


Additional Information :
શરતો |
વિગતો |
|---|---|
| (૧) | ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ લિવીંગ સર્ટી તથા શૈક્ષણિક લાયકાત તેમજ જરૂરી લાયકાતના તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો, પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોટાડી જાહેરાત પ્રસિધ્ધ થયેથી દિન-૧૦ (દસ)માં ૨જી. પોસ્ટ એડીથી અરજી મોકલી આપવાની રહેશે. |
| (૨) | પસંદગી પામેલ કર્મચારીને માધ્યમિક આશ્રમશાળામાં ચોવીસ (૨૪) કલાકની ફરજ બજાવવાની થતી હોઈ કર્મચારીએ ફરજીયાતપણે આશ્રમશાળામાં નિવાસ કરવાનું રહેશે તથા તે અંગેની બાંહેધરી આપવાની રહેશે. |
| (૩) | સરકારશ્રીની વર્તમાન જોગવાઈ અન્વયે શિક્ષણસહાયકને ધારા-ધોરણ મુજબ પાંચ વર્ષ ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે. |
| (૪) | જાહેરાતની પ્રસિધ્ધિની તારીખ સુધી ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા સરકારશ્રીના નિયમો મુજબ હોય તેવા ઉમેદવારોએ જ અરજી કરવાની રહેશે. |
| (૫) | ઉમેદવાર કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઇએ તથા સરકારશ્રીએ માન્ય કરેલ કોમ્પ્યુટરનું સર્ટીફિકેટ ધરાવતા હોવા જોઇએ. |
| અરજી મોકલવાનું સરનામું | આચાર્યશ્રી, શ્રી હરિ ઓમ મા. અને ઉ.મા. આશ્રમશાળા, મુ. પૃથ્વીપુરા (જશવંતપુરા), પો. વાસણા, તા. મેઘરજ, જી. અરવલ્લી, પિન-૩૮૩૩૫૦ |
| પ્રમુખશ્રી | શ્રી સાબરકાંઠા જીલ્લા સામાજીક પ્રગતિ મંડળ રીટોડા, મુ. પો. ભેંમપોડા, તા. માલપુર, જી. અરવલ્લી, પિન. ૩૮૩૩૩૫ |
| પ્રેસ રિલીઝ | Click Here |
ये भी देखें : GMU Recruitment 2024 For Teaching & Research Associate (2 Positions)
Join Our Channels :
Channel |
Link |
| Google News | Click Here |
| Facebook Page | Click Here |
![]()
Thank u 👍
Thanks for sharing 👍👍👍
Thank you for sharing 👍